Tuesday, 26 July 2011

વાહ ……કુદરત તારી …અજાયબીનો પાર નથી

કાન્તિલાલની અમૃતવાણી-3
વાહ ……કુદરત તારી અજાયબીનો પાર નથી
શ્રીકૃષ્ણ ને પોતાના મામા કંસને મારવો પડ્યો
પાંડવો એ પોતાના વ્હાલા પિતામહ ભીષ્મને બાણશૈયા પર સુવાડ્યા
ભકત પ્રહલાદને પોતાના પિતાની આજ્ઞાનું અવગણના કરવાની ફરજ પડી અને તેમના મૃત્યુનું નિમિત બનવું પડ્યું
રાજા હરિચંદ્ર એ પોતાની પ્યારી રાણી તારામતી ને વેંચવી પડી
પરશુરામને પોતાના પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે પોતાની માતાનો વધ કરવો પડ્યો
શેઠ સગાળશાને પોતાના પુત્ર કૈલયાનો ભોગ ધરાવ્યો.
• (કુંવારી)માતા કુંતીને પોતાના વ્હાલા પુત્ર કર્ણને નદીમાં વહેતો કરવો પડ્યો.
એક્લવ્ય એ (કપટી ગુરૂને) ગુરૂદક્ષિણા આપવા માટે પોતાના સામર્થ્યનો આધાર એવો જમણા હાથનો અંગુંઠો કાપવો પડ્યો.

સ્વ ધર્મને જાળવી ને જ અન્ય ધર્મોનો આદર કરો

કાન્તિલાલની અમૃતવાણી-2
દરેકે બીજા ધર્મોના સત્વને આત્મસાત કરીને પોતાના ધર્મને જાળવીને વિકાસ સાધવાનો છે.
-સ્વામી વિવેકાનન્દ

Jan jagruti


કાન્તિલાલની અમૃતવાણી-1
કમ્પ્યૂટરમાં બે વિભાગ હોય છે(1)હાર્ડવેર (2)સોફ્ટ્વેર
એજ રીતે સજીવ(માનવ)માં બે વિભાગ હોય છે
(1)હાર્ડવેર :-આ દેહ(પંચ મહાભૂત નો બનેલો)
(2)સોફ્ટ્વેર;- મન,બુધ્ધિ,અહંકાર,ચિત્ત,આત્મા વગેરે......

રૂપાણી સાહેબ ની જીવન ઝરમર

નમસ્કાર, દરેક ભારતીયજન ને મારા જીવનકાળ દરમિયાન બે મહાનુભાવોની જીવન શૈલી સરળ, ભલા-ભોળા(કપટ રહિત) અને સેવા -ભાવી...જોયા 1 સ્વ. શ્રી અમરસિંહ ચૌ...